લાયન ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્રારા પછાત વિસ્તારના બાળકોને ફળફળાદી, ચોકલેટ, બુંદી તથા પેકેટ નું વિતરણ

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે મોરબી નઝરબાગ પ્લસ દ્રારા હંગર પ્રોજેકટ નુ આયોજન કરવામાં આવ્યું. આપણાં…

નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાની  નિષ્ઠાપૂર્વકની  ફરજોને બિરદાવતા કલેકટર શ્રી અતુલ ગોર

નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાની બદલી થતા અપાઈ ભાવસભર વિદાય: નવ નિયુક્ત નિવાસી અધિક કલેકટર ડો.…

અગ્નિ પથ યોજના સારી છે અને ભારતીય સેનામાં પ્રવેશનો મંચ પૂરો પાડે છે:મેજર જનરલ અરવિંદ કપૂર

જેઓ પોતે એન.એન.સી.કેડેટ હતા એવા વડાપ્રધાનશ્રી એન.સી.સી.માટે સૌ થી મોટો પ્રેરણા સ્ત્રોત:મેજર જનરલ અરવિંદ કપૂર… ગુજરાત…

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોંગ્રેસના સિનિયર નેતા તેમજ માજી ગૃહમંત્રીશ્રી નરેશભાઇ રાવલ અને માજી સાંસદસભ્યશ્રી રાજુભાઇ પરમાર તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

કોંગ્રેસના આગેવાનોમાં ગુજરાતના લોકો પ્રત્યે તિરસ્કારની ભાવના હોય તેવો પાર્ટીમાં અનુભવ થતો. – શ્રી નરેશભાઇ રાવલ…

જિલ્લાના મહત્વના પ્રશ્નોના સુચારૂં ઉકેલ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના સર્વાંગી વિકાસ માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે – સમિતિના અધ્યક્ષશ્રી અને સાંસદશ્રી મનસુખભાઇ વસાવા

જિલ્લાના જનસમુદાયને સમયસર યોજનાકીય લાભો મળી રહે તે માટે જિલ્લાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સાથે જરૂરી સંકલનમાં રહીને…

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માં કૃષ્ણ જમોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૧૮ ઓગસ્ટના દિવસે કૃષ્ણ જન્મોસ્તવ (દહીહાંડી)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામમાંMCX કોમોડિટી એક્સચેન્જ પર વ્યાખ્યાન યોજાયું.

ઉલ્લેખનીય છે કે MBAવિભાગના ફાઈનાન્સ સ્પેશિયલાઈઝેશનના વિદ્યાર્થીઓને કોમોડિટી માર્કેટનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવાના હેતુથી સાંકળચંદપટેલ યુનિવર્સિટીના MBA…

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના વિદ્યાર્થીઓ દ્વારા BSE limited અમદાવાદની મુલાકાત લેવામાં આવી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના ફાઇનાન્સ સ્પેશિયલાઈઝેશનના વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટનું ગહન અધ્યયન કરાવવા માટે BSE સ્ટોક…

SCAM SCAM