” ઘર ” એક મૌલિક   રચના.. ‌

(કવિ) : શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
—————————————————-
હું પોતે જ પોતાનો પારકો થઈ કેમ રહું  ?
નિજ  ઘરમાં જ અજાણ્યો થઈ કેમ રહું  ?

દુનિયા બધીને હું પારકી ગણી કેમ સહું?
દુનિયાને જ ઘર ગણી પોતાનું એમ સહું !!

ઘરમાં બધા આમ,અજાણ્યા થઇ કેમ રહે  ?
કામ કરે પૂછીને, આટલાય આઘા કેમ રહે.. ?

શું એક ઘરમાંથી જ ઘર બધા, છૂટા પડતા હશે’શિલ્પી’ ?!
તો ઘર પછી કોને ગણવું કે ગુણાકાર જ કરતા રહેવું?

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM