નવી ટેક્સટાઇલ નીતિ અંતર્ગત માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સંકલ્પમાં ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગનું યોગદાન મોખરે રહે તેવી રાજ્ય સરકારની નેમ છે. મને વિશ્વાસ છે કે આ નવી ટેક્સટાઇલ નીતિ ઉદ્યોગના અમૃતકાળ માટે ઉદ્દીપક બનશે.

આ બેઠકમા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી જગદીશભાઈ પંચાલ, એ.સી.એસ ઉદ્યોગ અને ખાણ વિભાગ શ્રી એસ.જે.હૈદર, અધિક ઉદ્યોગ કમિશનર – શ્રી કુલદીપ આર્ય, શ્રી ચિંતન ઠક્કર – એસોકેમ, શ્રી કુલીન લાલભાઈ – સીઆઇઆઇ, શ્રી રાજેશ ત્રિવેદી – અરવિંદ ગ્રુપ, શ્રી રાહુલ શાહ – જીસીસીઆઇ, શ્રી શાલીન અગ્રવાલ – વેલસ્પન ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *