દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ટીબી દર્દીઓ માટે નયારા એનર્જીનો ન્યુટ્રીશન સપોર્ટ પ્રોગ્રામ

આ પહેલ હેઠળ  ટીબી ધરાવતા 80-90 ટકા પુખ્તો અને બાળકોનાં વજનમાં વધારો જામનગર ( ભરત ભોગાયતા)…

કેસરિયા ગરબાની મેગા ફાઇનલમાં ઇનામોની વણઝાર: ૧૧ કેટેગરીમાં ૩૮ ખેલૈયાઓને આકર્ષક ઇનામો એનાયત કરાયા

મેગા ફાઇનલમાં કેસરિયા શ્રેષ્ઠ પ્રદર્શન રાજકુમાર તરીકે કૃણાલ મકવાણાને તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન રાજકુમારી તરીકે પંક્તિ પટેલને…

મોટી ઇસરોલ ગામમાં દશેરાએ છેલ્લા બે દાયકા ઉપરાંતથી સર્વજ્ઞાતિ સાથે બેસી સામુહિક ભોજન પ્રસાદ લેવાની અનોખી પરંપરા

નવલી નવરાત્રીનો ઉત્સવ ઉજવ્યા બાદ દર વર્ષે દશેરાએ માઈ ચોકમાં બેસી ગ્રામજનો ભોજન કરે છે ધાર્મિક…

મહેસાણા ખાતે વિમલ ગૃપ ના ચેરમેન એવા વિનમ્ર વ્યક્તિત્વ ધરાવતા ચંદુભાઈ પટેલ ના 83 માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા ખાતે વિમલ ગૃપ ના ચેરમેન એવા વિનમ્ર વ્યક્તિત્વ ધરાવતા ચંદુભાઈ પટેલ ના 83 માં જન્મદિવસ…

બ્રહ્માકુમારીઝ બેંગ્લોર ખાતે એક્સિલેન્સ આઇકોન એવોર્ડ થી સન્માનિત કરાઈ.

દેશના અનેક દિગ્ગજ હસ્તીઓની હાજરીમાં પ્રસિદ્ધ અભિનેત્રી અમીશા પટેલ દ્વારા સન્માન એનાયત થયું. ફક્ત મહિલા દ્વારા…

અંકલેશ્વર ના ગડખોલ ગામ સ્થિત સિંધવાઇ મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ અંકલેશ્વર ના ગડખોલ ગામ સ્થિત સિંધવાઇ મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાયો હતો. ભરૂચ…

નવરાત્રિ નિમિત્તે નિકોલ ખાતે આયોજીત ખોડલધામ પરિવારિક નવરાત્રિ મહોત્સવમાં મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ અને અન્ય ગણમાન્ય મહાનુભાવો સાથે હાજરી આપી.

માં ની આરાધનાના પર્વ નવરાત્રિ નિમિત્તે નિકોલ ખાતે આયોજીત ખોડલધામ પરિવારિક નવરાત્રિ મહોત્સવમાં મંત્રી શ્રી કુવરજીભાઈ…

શ્રી પાટીદાર સમાજ, ધાટરોડ,નાગપુર માં આયોજિત નવરાત્રિ મહોત્સવ માં મહારાષ્ટ્ર રાજ્ય ના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી દેવેન્દ્ર ફડળવીસજી ઉપસ્થિત

શ્રી પાટીદાર સમાજ, ધાટરોડ,નાગપુર માં આયોજિત નવરાત્રિ મહોત્સવ માં હમેશા ની માફક નવરાત્રિ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય…

બ્રહ્માકુમારીઝ મોઢેરા રોડ, મહેસાણા સેવાકેન્દ્રનો વાર્ષિકોત્સવ નવરાત્રી મહોત્સવ સાથે ઉજવાયો.

શહેરના પ્રતિષ્ઠ મહાનુભાવો એ અધ્યાત્મ સશક્ત પ્રવચનનો લાભ લીધો. બી.કે.કુસુમબેને નવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું. સર્વ મંચાસિન…

વિશ્વ દ્રષ્ટી સપ્તાહમાં તાલુકા પંચાયતના સહયોગથી તેજ આઈ સેન્ટરે ટાળી શકાય તેવા અંધાપા અંગે જન જાગૃતિ લાવવા નિઃશુલ્ક મેગા આઇ ચેકઅપ કેમ્પ આયોજન

ધાર્મિક ભટ્ટ અરવલ્લી જો સમયસર સાવચેતીના પગલાં લઈએ તો ૮૦% અંધાપો આવતો અટકાવી શકાય છે !…

SCAM SCAM