નવસારીના રામજીમંદિર હોલ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

રાજય મંત્રી શ્રી રમણલાલ પાટકરે શ્રી ઝવેરચંદ મેઘાણીની બહુમુખી સાહિત્યિક પ્રતિભા અને પ્રદાનને યાદ કરી ભાવાંજલી…

લોકસાહિત્યકાર, લેખક, પત્રકાર, કવિ જેવું બહુઆયામી વ્યક્તિત્વ એટલે ઝવેરચંદ મેઘાણી : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે “કસુંબીનો રંગ-ઉત્સવ”માં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાષ્ટ્રીય શાયર…

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ગરિમા મય ઉજવણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાત સાહિત્ય અકાદમીના મેધાણી ભવનની ઇ- ખાતમૂર્હત વિધિ સંપન્ન ઝવેરચંદ મેધાણીની જન્મ ભૂમિ ચોટીલામાં મેધાણી સ્મારક…

મેઘાણીજી ગુજરાત અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક સાહિત્યકાર છે તેઓ પ્રખર પત્રકાર હતા અને પત્રકારિતાના સ્પર્શને લીધે તેમના સાહિત્યમાં અદના આદમીને સમજાય તેવી સરળતા અને રોચકતા આવી – ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા

વડોદરામાં શિરમોર સાહિત્ય શિલ્પી મેઘાણીજીની સવાસોમી જન્મ જયંતિની થઈ ગૌરવભરી ઉજવણી મ. સ.વિશ્વિદ્યાલયના સંકલન થી રાજ્યના…

રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી શાંતિ સલામતી સુપેરે જળવાઈ છે અને લોકોએ સતત શાસનમાં વિશ્વાસ મૂક્યો છે: ગૃહ રાજ્ય મંત્રીશ્રી

વડોદરા- ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ માધ્યમો સાથે સંવાદમાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ગુજરાત…

રાષ્‍ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ શબ્‍દને જીવાડવાનું અને ગુજરાતી ભાષાને અમરત્‍વ રાખવાનું કાર્ય કર્યું છે – શ્રી પંકજભાઇ દેસાઇ

વલ્‍લભવિદ્યાનગર ખાતે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મ જયંતી અંતર્ગત યોજાયેલ કસુંબીનો રંગ ઉત્‍સવ કાર્યક્રમ આણંદ…

લોકસાહિત્યના મોતી ભેગા કરવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે મંત્રી: બચુભાઇ ખાબડ

છોટાઉદેપુર ખાતે ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ યોજાયો છોટાઉદેપુર:         રાષ્ટ્રીય શાયરનું બિરૂદ…

ગોધરા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

લોકસાહિત્ય, પત્રકારત્વ, સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતનાં વિવિધ ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘાણીનું અમૂલ્ય યોગદાન – રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ…

પ્રધાનમંત્રીએ પીએમ જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થયાને ચિહ્નિત કર્યું અને તેને એક પહેલ કહ્યું જેણે ભારતના વિકાસના માર્ગને કાયમ માટે પરિવર્તિત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી…

પ્રધાનમંત્રીએ ભાવિના પટેલને પેરાલિમ્પિક્સમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને પેરાલિમ્પિક્સમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન આપ્યા છે અને આવતીકાલે તેમની…

SCAM SCAM