પુસ્તક એ સાચો મિત્ર છે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

“કલમનો કાર્નિવલ “૨.૦  પુસ્તક મેળામાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદના  નવ ભારત…

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મંત્રી સ્વ.શ્રી રણજીતસિંહ ચાવડાના…

ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧…

જામનગરમા વધુ બે એમીક્રોન કેસ અને ત્રણ દિમા ખાનગી સરકારી બધા મળી ૪૦ કોવિડ કેસ

દ્વારકા જિલ્લામા એક એમીક્રોન જામનગર ( ભરત ભોગાયતા) જામનગરની ચિંતામાં વધારો કરનાર સમાચાર સામે આવ્યા છે,…

વતનમાં સેવાપ્રકલ્પ ખુલ્લો મુકતા કર્મયોગી

પુરૂષાર્થ અને કર્તવ્ય પરાયણતાના સુભગ સમન્વય સાથેની વિનમ્રતા અને deserving ને પુરો આદર આપનારા RIL ના…

મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળમાં અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરાયું

 રિપોર્ટ:- મહેશ.ડી.સિંધવ     મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરાયું લોકાપર્ણ. મોરબીના શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે સરકારના અનુદાનથી…

શંખેશ્વરમાં પૂ.રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિએ ત્રિ-દિવસીય મોહોત્સવ યોજાયેલ.

શંખેશ્વર મહાતીર્થ શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના…

જિલ્લામાં આવેલ એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨ અન્વયે બેઠક યોજાઇ

મોડાસા જી.આઈ.ડી.સી. ગણેશપુર  ખાતે મોડાસા જી.આઈ.ડી.સી એસોશીયેશનના હોદ્દેદારો તથા જિલ્લામાં આવેલ  એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને …

SCAM SCAM