December 24, 2022
શહેર ભાજપ દ્વારા પરમ શ્રદ્ધેયશ્રી અટલ બિહારી બાજપેયીજીની જન્મજયંતિ(સુશાસન દિન) નિમિત્તે તેમના વ્યક્તિત્વ અને જીવનકાર્યો અંગે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાશે.
ભાજપના રાષ્ટ્રીય નેતા વી.સતીષજી વક્તા તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે. બુથ સ્તરે શ્રદ્ધેય અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી…
કિશાન દિન નિમિત્તે મોરબીમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર યોજાઈ
શિબિરમાં ખેડુતોને વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી-પાક વ્યવસ્થાપન વગેરે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું તારીખ…
પ્રધાનમંત્રીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન…
