સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન રાજ્યપાલશ્રીએ ભોજનાલય-સ્વચ્છતા સંકુલો અને છાત્રાલયની મુલાકાત લીધી : લેડી ગવર્નર પહોંચ્યા કન્યા છાત્રાલય

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની બપોરે 4-૦૦ કલાકે અચાનક…

ગુજરાત ની જનતા ની સેવા એજ મારુ લક્ષ – ભીખુસિંહ પરમાર

અરવલ્લી જિલ્લા માં પ્રથમ વાર મંત્રી પદ મળતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે વિધિવત…

વ્યારા વિધાનસભાના ચૂંટાયેલા લોકલાડીલા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની યાર નગર ભારતીય જનતા પાર્ટીની ટીમે શુભેચ્છા મુલાકાત લીધી

વ્યારા નગર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર વ્યારા વિધાનસભાના ચૂંટાયેલા લોકલાડીલા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની વ્યારા…

વલસાડના જલારામ મનોવિકાસ કેન્દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી

દિવ્યાંગ બાળકોને વાલીઓ મેળામાં લઈ જવામાં સંકોચ અનુભવતા હોવાથી શાળા દ્વારા રાઈડ્સ પણ મંગાવાઈ વલસાડના કૈલાસ…

આગામી ૧૧મી જાન્યુઆરીએ માન.રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં યોજાનાર પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે બેઠક યોજાઇ

આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમ યોજાનાર છે.…

હાંસોટ ના આમોદ ખાતે તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત હાંસોટ તાલુકા બી. આર. સી. કક્ષા ની પ્રદર્શની આમોદ ગુરુકુળ શાળા ખાતે યોજવામાં…

રાજ્ય મંત્રીમંડળના નવનિયુકત મંત્રીશ્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા ગયા અને શુભેચ્છાઓ પાઠવી

મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-નાગરિકો સાથે મંત્રીશ્રીઓના કાર્યાલયના પરસાળમાં ઊભા રહી વાતચીત કરીને લાક્ષણિક સરળતા દર્શાવી…

મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી ‘સહુજન હિતાય સહુજન સુખાય’ની ખેવના સાથે કાર્યભાર સંભાળતા શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. ૧૩મી ડિસેમ્બરે…

પ્રધાનમંત્રી 14મી ડિસેમ્બરે અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બર, 2022ના રોજ અમદાવાદમાં સાંજે 5:30 વાગ્યે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ…

પ્રધાનમંત્રીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ…

SCAM SCAM