વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ જાહેરાતો

• મહીલા સલામતિ અંગે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને…

વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા રજુ કરેલ બજેટ વાહનવ્યવહાર પ્રભાગના ઇતિહાસમાં સૌથી વધુ રકમનું બજેટ

વાહનવ્યવહાર વિભાગની વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ.૩૩૭૦.૩૩ કરોડનું બજેટ વિધાનસભા ખાતે સર્વાનુમતે મંજુર વાહન વ્યવહાર વિભાગ મંત્રીશ્રીએ કરેલી…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

ભારતનેટ ફેઝ-2 હેઠળ 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, રાજ્યની…

ભારત સરકાર ના શિક્ષણ મંત્રાલય દ્વારા પી એમ ઉષા એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષણ યોજનાં અંતગર્ત 20 કરોડ રૂપિયા ની ફાળવણી કરવામાં આવી.

રિપોર્ટ : બીના પટેલ માનનીય કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી દ્વારા પી એમ…

સર્વ વિદ્યાલય સંચાલિત તમામ શાળામાંથી ૫૦ વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય નિવાસી “બાલનેતૃત્વ” શિબિરનો પ્રારંભ કરાયો.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી શિક્ષણ…

પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી ગુજરાતમાં 48,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને કાર્યનો…

પ્રધાનમંત્રી દ્વારા સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીને શ્રદ્ધાંજલિ

સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીએ સમાધિ પ્રાપ્ત કરી અને આપણને સૌને દુઃખી કર્યા. તેમનું…

મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા ૧૨ ચેક ડેમોનું નિર્માણ કરાશે-જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ…

પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું : જળસંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ

છેલ્લાં બે વર્ષમાં નહેર સુધારણાના કુલ રૂ. ૫૨૪૩.૦૧ લાખનાં કામો મંજૂર કરાયાકાકરાપાર યોજના થકી સુરત જિલ્લામાં…

મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાજ્ય સરકાર દ્વારા અપાય છે ખાસ રાહત ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય…

SCAM SCAM