તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ ૧૩૬૧ આદિજાતિ કન્યાઓને લાભ અપાયો: આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

વિધાનસભા ગૃહમાં કુંવરબાઈનું મામેરું યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ…

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની : શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર

રાજ્યમાં ૬૫ હજારથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવાયા, અન્ય ૪૩ હજાર સ્માર્ટ ક્લાસ રૂમ્સનું કામ પ્રગતિ હેઠળ•…

સરકારી વિજ્ઞાન કૉલેજ, થરાદ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર યોજાયો

અંતિમ પસંદ થનારને વાર્ષિક 4.5 લાખનું પેકેજ મળશે. સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે પ્રિ. ડો. જગદીશ…

સેન્ટર ફોર સનાતન રિસર્ચની બે દિવસીય બેઠક કાશીમાં સંપન્ન સેન્ટર ફોર સનાતન રિસર્ચના કોષાધ્યક્ષ તરીકે ગુજરાતના ઈલેવાન ઠાકરની પસંદગી

દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો ગાંધીનગર, કાશીના સેન્ટર ફોર સનાતન રિસર્ચની કાર્યકારી સમિતિની જાહેરાત…

સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ કલ્યાણાના હોદેદારોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત એ વિધાનસભા જોવાની વ્યવસ્થા ગોઠવી

રાજ્ય સરકારના ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને…

‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ધાર: આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

¤ વનબંધુ કલ્યાણ યોજના-૨ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૨૨,૦૨૬ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ¤ વિદ્યાર્થીઓને પોસ્ટ…

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાણંદ વિધાનસભા ક્ષેત્રના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ

દેશના યશસ્વી ગૃહ મંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર લોકસભાનાં અમદાવાદ જિલ્લાના…

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 32,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

આઈઆઈટી ભિલાઈ, આઈઆઈટી તિરૂપતિ, આઈઆઈઆઈટીડીએમ કુર્નૂલ, આઈઆઈએમ બોધગયા, આઈઆઈએમ બોધગયા, આઈઆઈએમ જમ્મુ, આઈઆઈએમ વિશાખાપટ્ટનમ અને ઈન્ડિયન…

ખેડા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગીની ૬,૩૩૩અરજીઓ મંજૂર કરાઇ : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં બિનખેતી માટેની પરવાનગી સંદર્ભે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસુલ વિભાગના પ્રભારી મંત્રી શ્રી…

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં VNSGU ના કનવેંશન હોલ ખાતે PM USHA યોજનાનો શુભારંભ

વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં PM USHA યોજનાનું ઈ-લોકાર્પણ: સુરતની નર્મદ યુનિ.ને રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત રિપોર્ટ,મયુર પટેલ…

SCAM SCAM