જિલ્લામાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા શ્રી સુરેશભાઈ ચૌધરીએ જન પ્રતિનિધિઓને અપીલ કરી : રિપોર્ટ ડાંગ અમરનાથ…
February 12, 2024
હાંસોટ ના પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર નિર્માણ પામેલ બ્રિજ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કિમ નદી ઉપર 7 કરોડ 29 લાખ ના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું હતું
પાંજરોલી અને સુરત જિલ્લા ને જોડાતા સેતુ સમાન બ્રિજ નું નિર્માણ થતા ગ્રામજનો ની સમસ્યા નો…
ગાઉં ચાલો અભિયાન અંતર્ગત સાંસદશ્રી મિતેષભાઈ પટેલએ ઉમરેઠ વિધાનસભાના રતનપુરા શક્તિકેન્દ્રના બૂથ સમિતિના સભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી
“ચાલો આપણા ગામડે, આપણા લોકોની વચ્ચે કરવા વાતો,ગાંવ ચલો અભિયાન” થકી એમની સેવા માટે ઉત્સાહ બમણો…
કામરેજના ધોરણ પારડી ખાતે નિરાધાર મનોદિવ્યાંગોની સેવા અર્થે રૂ.૩૨ કરોડના ખર્ચે નિર્મિત ‘આશીર્વાદ માનવમંદિર’નું લોકાર્પણ કરતા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા બિનવારસી, નિરાધાર અને પીડિત પ્રભુજીનો આશરો એટલે માનવસેવા ચેરિટેબલ…
સ્વચ્છતા અભિયાન અંતર્ગત રૂ.૫૦ લાખના ખર્ચે સાવરકુંડલા તાલુકામાં ૧૬ ગામોમાં મિની ટ્રેકટરો તથા ટ્રોલીઓની ફાળવણી કરતા ધારાસભ્ય મહેશ કસવાલા
સાંસદશ્રી નારણભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થીતિમા ૧૬ ગામોમા ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટરો તથા ટ્રોલીઓ આપવામા આવી.…
ગાંધીનગરમાં વિધાનસભાના પટાંગણમાં હાથશાળ અને હસ્તકલા ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું ઉદ્ઘાટન કરતા વિધાનસભાના અધ્યક્ષ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને વૉકલ ફોર લૉકલ અને વૉકલ ફોર ગ્લોબલની સંકલ્પનાને સાર્થક…
રાજ્યમાં એકજ શિક્ષકવાળી પ્રાથમિક શાળાઓમાંસત્વરે શિક્ષકો મૂકવામાં આવશે : શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
RTE એક્ટ હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા ફાળવવામાં આવે છે: ૩૦ વિદ્યાર્થી દીઠ ૦૧ શિક્ષક અપાય…
પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી છેલ્લા એક વર્ષમાં રૂ.૫૭ કરોડથી વધુની ગ્રાન્ટ ફળવાઇ : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર
મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના…
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૧૬૦ લાભાર્થીઓ ને રૂ.૩૨ લાખ ની સહાય ચૂકવવામાં આવી-ગ્રામ ગૃહ અને ગ્રામવિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૦ ટકા ફાળા સહાય અંતર્ગત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ માં ૧૬૦…
ગુજરાતના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતીને પ્રાધાન્ય અપાયું:આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ
ગુજરાત વિધાનસભા અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું…
