વડાલીયા પરિવારના આંગણે પુ . પા.ગો.૧૦૮ વૃજરાજકુમારજી મહોદયની પધરામણી

જામ-જોધપુરમાં પુ.પા.ગો.૧૦૮ વૃજરાજકુમારજી મહોદયની વડાલીયા પરિવારને આંગણે પધરામણી કરેલ હતી ત્યારે માર્કેટીંગ પાર્ડના ડીરેક્ટર જયસુખભાઈ વડાલીયા ભાવેશભાઈ વડાલીયા દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *