આણંદ જિલ્લા માં સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત આદિયોગી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રિપોર્ટ : બીના પટેલ

ણંદ સ્થિત સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિયોગીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહી દર્શન કરી આશીર્વાદ લીધા આ સાથે આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રી અમિતભાઇ ઠાકોર, સાંઈબાબા જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જનકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM