
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. ગ્રામીણ ભારત અને કૃષિ વિશેની તેમની સમૃદ્ધ સમજ તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ એક ઉત્કૃષ્ટ વિચારક પણ હતા.”
