’અટલ સ્મૃતિ વર્ષ’ નિમિત્તે મ્યુનિસિપલ શાળાનાં બાળકો માટે આયોજિત ક્વિઝ અને ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને રાજ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા

કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે ધરમપુરના આસુરામાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેનલ્સ ફોર વિમેન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના વરદ…

કપરાડાના રોહિયાળ તલાટ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુર-કપરાડામાં જળસંચયના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અને…

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો હતો

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ…

ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ બેંગલુરુ નજીક આવેલા દેવનહલ્લી ખાતે સ્થાપિત અદ્યતન નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે : દિલીપ સંઘાણીવિજ્ઞાન +…

દેથાલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના હસ્તે કરવામાં આવ્યું.

દેથાલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના…

તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય શ્રી અટલબિહારી બાજપાઈજીના ૧૦૦ વર્ષ પુરા થવાના ઉપક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મ શતાબ્દી વર્ષને ” અટલ સ્મૃતિ વર્ષ ” તરીકે ઉજવવામાં આવશે

તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી — સુરત મહાનગર દ્વારા તારીખ ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં…

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કમલમ ખાતે સુશાસન દિવસ અંતર્ગત શ્રદ્ધેયશ્રી અટલજીની ૧૦૧મી જન્મજયંતી નિમિતે જીવન ચરિત્રની પ્રદર્શની સાથે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.

જીવન મુલ્યોનુ જીવંત ઉદાહરણ પ્રેરણા પુરુષ રાષ્ટ્રવાદી પ્રખર અને ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેયશ્રી અટલ બિહારી બાજપેયીજીના…

ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી અને કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ ઠકકરની ૫૦ મી પુણ્યતિથિ નિમિતે યોજવામાં આવેલ ૪૯માં શ્રધ્ધાંજલિ સમારોહ

ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી અને કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ ઠકકરની ૫૦ મી પુણ્યતિથિ…

સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓનલાઇન સહભાગી થતા ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ

પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસર પર ૨૫મી ડિસેમ્બરને “સુશાસન દિવસ” તરીકે ઉજવવાના…

SCAM SCAM