જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી મનોજ સિન્હાની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવન ખાતે શુભેચ્છા મુલાકાત

ગુજરાત પ્રવાસે આવેલા જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી મનોજ સિન્હાએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી…

‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાયેલી કરોડોની મિલકતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકોને પરત સોંપાઈ

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગઈ કાલે રાજકોટ…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે તેમના આણંદ જિલ્લાના પ્રવાસ…

શ્રેષ્ઠ શિક્ષક એટલે જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર અને ક્ષણે ક્ષણે નવું શીખવનાર: ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર

રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની પાયાની ભૂમિકા રહેલી છે. ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા વાર્ષિક…

“ભારતીય મૂલ્યો સાથે આધુનિકતાને આલિંગવી એ જ સાચો માર્ગ” – સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનની પ્રદર્શનીનું ભવ્ય ઉદ્ઘાટન બીના પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બન્યું છે- સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા

રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ…

ગુરુકૂળોમાં સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સામાજિક જવાબદારીઓનું સંવર્ધન થાય છે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’…

સિદ્ધપુર નદી કિનારે ૪૦૦ મીટરનો રનિંગ ટ્રેક બનશે – ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત

સિદ્ધપુર શહેરના નદી કિનારે ૪૦૦ મીટર લાંબા આધુનિક રનિંગ ટ્રેકના નિર્માણની જાહેરાત ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત…

ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને સિનિયર સિટિઝન સંગઠન, સિદ્ધપુર દ્વારા શ્રી વાલ્કેશ્વર મહાદેવ મંદિરના પરિસર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

શ્રી સિદ્ધપુર તાલુકા સિનિયર સિટિઝન સંગઠન, સિદ્ધપુર દ્વારા શ્રી વાલ્કેશ્વર મહાદેવ મંદિરના પરિસર ખાતે સ્નેહ મિલન…

પાંડેસરા GIDC ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી

પર્યાવરણ વિકાસના મંત્રને વરેલી રાજ્ય સરકાર ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી વર્ષ ૨૦૩૫…

SCAM SCAM