કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ,કલોલ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહ યોજાયો

ભારતના યુવાનોને વિશ્વ સાથે સ્પર્ધા કરવાનો મંચ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં વધારો અને સ્ટાર્ટઅપ જેવી સુવિધાથી વડાપ્રધાનશ્રી…

KSV ગાંધીનગર સંચાલિત પત્રકારત્વ વિભાગના વિધાર્થીઓનો પ્રવાસ

સારા એન્કર બનવા માટે શબ્દ ભંડોળ સાથે પ્રભાવી વકૃતત્વ અને નૈતિક મૂલ્યો હોવા ખૂબ જ જરૂરી…

પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી

આશરે રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું ગંગાનયાનની પ્રગતિની સમીક્ષા કરી…

લાંબડીયા ગામે ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાનું અનાવરણ યોજાયું

કમલમ ન્યુઝ ઇકબાલ મેમણ હિમતનગર લાંબડીયા ગામે આજે તારીખ 26-૨- 2024 ના રોજ આદિવાસી સમાજના મસીહા…

રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ – વનતારાની જાહેરાત કરી

શ્રી અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જામનગર,(ભરત…

કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અમદાવાદની મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે રોજગાર મેળો યોજાયો

કૌશલ્ય -ધ સ્કિલ યુનિવર્સિટીના ટેકનૉલોજી પાર્ટનર અને અગ્રગણ્ય ઔદ્યોગિક એકમો, માઈક્રોન સેમિકંડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા દ્વારા નિમણૂક…

ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું

બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો…

મહેસાણા જિલ્લામાં ૩૧૮ MSME એકમોને રૂ. ૧૪.૧૪ કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ:ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોને સહાયરૂપ થવા…

રાજ્યમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે:ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનો પાયલોટ બનીને રોજગારી મેળવી શકે તે…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો પદવીદાન સમારોહ યોજાયો

૧૨ વિદ્યાશાખાઓના ૯૬ અભ્યાસક્રમોના ૧૭,૩૭૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત…

SCAM SCAM