રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કમલમ ખાતે સુશાસન દિવસ અંતર્ગત શ્રદ્ધેયશ્રી અટલજીની ૧૦૧મી જન્મજયંતી નિમિતે જીવન ચરિત્રની પ્રદર્શની સાથે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.

જીવન મુલ્યોનુ જીવંત ઉદાહરણ પ્રેરણા પુરુષ રાષ્ટ્રવાદી પ્રખર અને ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેયશ્રી અટલ બિહારી બાજપેયીજીના…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પંચકુલા, હરિયાણામાં ‘ટકાઉ કૃષિમાં સહકારની ભૂમિકા’ પર સહકારી પરિષદને સંબોધિત કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ આજે પંચકુલા, હરિયાણામાં ‘ટકાઉ કૃષિમાં સહકારની ભૂમિકા’ વિષય…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૦મો પદવીદાન સમારોહ યોજાયો

પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં યુવા છાત્રોના કૌશલ્ય અને જ્ઞાનની મહત્વની ભૂમિકા : શિક્ષણ મંત્રી…

મહાન કવિ,કુશળ લેખક,ઉત્કૃષ્ટ વકતા, સફળ રાજનેતા એવા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલબીહારી વાજપેયીની આજે જન્મજયંતિ: અટલજીને કોટી કોટી વંદન કરતા ધારાસભ્ય ઉદય કાનગડ

દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અને ભારતરત્ન અટલબીહારી વાજપેયીનો આજે તા.રપ ડીસેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે વિધાનસભા ૬૮–રાજકોટના…

ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી અને કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ ઠકકરની ૫૦ મી પુણ્યતિથિ નિમિતે યોજવામાં આવેલ ૪૯માં શ્રધ્ધાંજલિ સમારોહ

ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી અને કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ ઠકકરની ૫૦ મી પુણ્યતિથિ…

સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓનલાઇન સહભાગી થતા ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ

પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસર પર ૨૫મી ડિસેમ્બરને “સુશાસન દિવસ” તરીકે ઉજવવાના…

ખેરવા ખાતે ‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’ નો સંદેશ ગુંજ્યો: ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે યુવાનોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા આહ્વાન કર્યું

આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સ્વદેશી અભિયાનને વધુ અસરકારક બનાવવા અને યુવાઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આજરોજ ગણપતિ…

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરે કામની વ્યસ્તતા અને વિવિધ જવાબદારીઓના કારણે ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરે કામની…

ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે, યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટે આ ખૂબ જરૂરી-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ…

અન્ન, નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને રાજ્યમંત્રી શ્રી પૂનમચંદ બરંડાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ ઉજવાયો

વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રાહકોનું સશક્તિકરણ અનિવાર્ય :- કેબિનેટ મંત્રીશ્રી શ્રી રમણભાઈ સોલંકી…

SCAM SCAM