


રીપોર્ટીંગ -મહેશ પટેલ, અજીતસિંહ ચૌહાણ
ભારતીય જનતા પાર્ટી વિસનગર દ્વારા આજ રોજ તારીખ 9 એપ્રિલ હર ઘર નલ સે જલ કાર્યક્રમ હેઠળ માનનીય પ્રધાન મંત્રી દ્વારા મન કી બાત માં વિનતી કરવામાં આવી હતી કે યોજનાના લાભાર્થી ઓને ઉનાળા દરમિયાન પક્ષી ઓ માટે પીવાના પાણી રાખવા માટે કુંડા નું વિતરણ કરવું તે મુજબ ભારતીય જનતા પાર્ટી વિસનગર ના હોદ્દેદારો દ્વારા માટી ના કુંડા માં પાણી ભરી વિતરણ કર્યું, સેવા એજ સંગઠન
