





પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થા ના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ,પ્રદેશ સંગઠન મંત્રીશ્રી રત્નાકરજી તેમજ પ્રદેશના મહામંત્રીશ્રીઓ,પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
