

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો “મન કી બાત” નો કાર્યક્રમ હિંમતનગર શહેરમાં વિવિધ વોર્ડમાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. તાલુકામાં પણ મહાદેવપુરા (લોલાસણ)માં ધારાસભ્ય વી.ડી.ઝાલા, શહેરના વોર્ડ નંબર 5 માં વિસ્તારક રાજુભાઈ નિનામા, પંકજભાઈ ધુવાડ, પાલિકા પક્ષના નેતા શશીકાંત સોલંકી, શહેર ઉપપ્રમુખ શૈલેષભાઈ ધુવાડ, વસંતભાઈ ભાટી, સદસ્ય દિલીપ વાઘેલા, કનુભાઈ રાવલ, વોર્ડ નંબર 4 માં પ્રદિપસિંહ રાઠોડ ના ઘરે ધીરેનભાઈ અસારી, મહિલા મોરચાના ઉપપ્રમુખ નિર્મળાબેન પંચાલ, ડિકુલ ગાંધી, જાનકીબેન રાવલ, કેતુલ વ્યાસ, વોર્ડ નંબર 2 માં આરોગ્ય ચેરમેન રાકેશભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, વર્ષાબેન મિસ્ત્રી, વોર્ડ નંબર 8 માં સાવનભાઈ દેસાઈ, કિરીટભાઈ મુંદડા, કાંતાબેન પંડ્યા, કલ્યાણભાઈ દેસાઈ, વોર્ડ નંબર 6 માં પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, સવજીભાઈ ભાટી, દિલીપભાઈ પટેલ, બીપીનભાઈ દરજી, વોર્ડ નંબર 1 માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, વોર્ડ સદસ્ય મનીષાબેન, કલ્પેશભાઈ સાંખલા, રાજુભાઈ રાવલ, રાજુ શર્મા, વસંતભાઈ પંચાલ સહિત અનેક કાર્યકરો, હોદ્દેદારો, નગરજનો વગેરે કાર્યક્રમ જોડાયા હતા.