
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે WhatsApp હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવશે.
હેલ્પલાઇન નંબર – 8171837183
આ હેલ્પલાઇન નંબર પર સરકારના વિવિધ વિભાગને લગતા પ્રશ્નો અંગે ફરિયાદ કરી શકાશે
અરજી અને ફરીયાદના વિભાગો.
- આદિજાતિ વિકાસ વિભાગ
- વન અને પર્યાવરણ વિભાગ
- ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ
- ખેતી વિભાગ
- સિંચાઈ વિભાગ
- શ્રમ અને રોજગાર વિભાગ
- શિક્ષણ વિભાગ
- મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
- મકાન અને માર્ગ વિભાગ
- એસ.ટી.વિભાગ
- અન્ય વિભાગની ફરિયાદ
- WhatsApp દ્વારા અરજી કરવા માટે નીચે મુજબનાં સ્ટેપ અનુસરો.
1 – સૌપ્રથમ હેલ્પલાઈન નંબર પર whatsApp દ્વારા “Hii ” મેસેજ કરો
2 – ત્યારબાદ જે તે વિભાગમાં અરજી કરવા માંગતા હોય તે વિભાગ સામે આપેલ નંબર દાખલ કરો.
3 – તમારું નામ, સરનામું. કયા જિલ્લા માટે અરજી કરવા માંગો છો, અરજીનો વિષય અને અરજીની વિગત દાખલ કરવાથી આપને અરજીની નકલ અને અરજી નંબર મળશે.
4 – ત્યારબાદ તમારી અરજી જે તે વિભાગ માં પહોંચી જશે તેમજ અરજી નંબરની મદદથી આપ અરજીનું સ્ટેટસ જોઈ શકો છો.
ફરિયાદ કરવા માટેના સમાવિષ્ટ જિલ્લાઓ – સુરત, તાપી, ડાંગ, ભરૂચ તેમજ માંડવી વિધાનસભા
કાર્યક્રમ સ્થળ :- ઓડિટોરિયમ હોલ, માંડવી હાઈસ્કૂલ
સમય :- સવારે 10:00 વાગ્યે