માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદી કિનારે આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના પ્રોટેક્શન અને અન્ય જરૂરી કામો માટે સરકારશ્રી દ્વારા ₹ 3 કરોડના ખર્ચે યોજના મંજૂર કરેલ તેનું ખાતમુહૂર્ત માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા કરવામાં આવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *