
કોરોના જન જાગૃતિ ના ભાગરૂપે આ મહામારીના સમયમાં શાળાઓના કર્મચારીઓમાં કોવિડ-૧૯ નાલક્ષણો અથવા સંક્રમણ હોવાનો રિપોર્ટ આવે તો સેલ્ફ આઇસોલેશનમાં રહી સંક્રમણને અટકાવવાના પગલાં લઈ શકાય તેવા જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ભાવનગર નાપત્ર અનુસાર સરકારી હાઈસ્કૂલ ચોગઠના કર્મચારીઓએ શાળામાં કોવિડ-૧૯ નોરેપીડટેસ્ટ કરાવતા તમામ નારિપોર્ટનેગેટિવ આવેલ .આતકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કોરોના વોરીયર્સ ને શાળાપરિવારે આભારમા ની શુભેચ્છાઓ પાઠવી હતી
