સમચારો

લદાખના પીઢ નેતાઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યું

લદાખના પીઢ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ 26 સપ્ટેમ્બર, 2020ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહને મળ્યું હતું,…

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે “ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ – 2020″નું ઉદ્ઘાટન કર્યું

કુદરતી સૌંદર્ય, જનજાતિ સંસ્કૃતિ અને કળામાં સમૃદ્ધ વારસો ધરાવતા ઉત્તરપૂર્વના રાજ્યો વિશ્વના પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બનવાની…

પ્રધાનમંત્રીએ વાર્તા કથનના મહત્વને ફરી યાદ અપાવ્યું

મન કી બાતના તાજેતરના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્તા કથનના ચર્ચા કરી અને તેના મહત્વ…

પ્રધાનમંત્રીએ ભારતના ખેડૂતોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોવિડ…

ધનસુરા કોલેજ ના અડયાપક શ્રી ડો ગોપાલ ભાઈ પટેલ ને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ NSS પ્રોગ્રામ ઓફીસર તરીકે નો એવોર્ડ એનાયત થયો

ધનસુરા કોલેજ ના અડયાપક શ્રી ડો ગોપાલ ભાઈ પટેલ ને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ NSS પ્રોગ્રામ…

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનાં મંત્રી શ્રી ભાવિનભાઇ ટોપીવાલાએ પોતાના 29મા જન્મ દિવસ નિમિત્તે 2900 લોકોને “પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના”નું સુરક્ષા કવચ ભેટ

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનાં મંત્રી શ્રી ભાવિનભાઇ ટોપીવાલાએ પોતાના 29મા જન્મ દિવસ નિમિત્તે 2900 લોકોને…

‘‘કર્મ એ જ પુજા’’

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમીત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. છેલ્લા 6 મહિનાથી ‘‘કર્મ એ…

મહેસાણા રાધનપુર રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીના પાછળના ભાગે કાંસની સફાઈની કામગીરી

મહેસાણા રાધનપુર રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીના પાછળના ભાગે કાંસની સફાઈની કામગીરી અને રાધનપુર રોડ થી…

આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે પાણી પહોંચાડી વનબંધુ વિસ્તારની કાયાપલટની મુખ્યમંત્રીશ્રીની નેમ થશે સાકાર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તાર ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકા માટે તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજનાના રૂપિયા ૬૫૧ કરોડના…

નેશનલ વેબિનારમાં હળવદના બે શિક્ષકોએ વિજ્ઞાનના તજજ્ઞ તરીકે દેશભરમાં માગૅદશૅન આપ્યુ

વિજ્ઞાન પ્રસાર નેટવર્ક, દિલ્હી પ્રેરિત નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ, જમ્મુ કાશ્મીર આયોજિત ‘ સિમ્પલ સાયન્સ…

SCAM SCAM