રિપોર્ટ : બીના પટેલ આણંદ સાંસદ મિતેષ ભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી…
April 7, 2022
ખોખરા હનુમાન ખાતે યોજાનાર રામકથામાં બેલાથી ખોખરા હનુમાન સુધી ૩ હાથી , ૫૧ ઘોડા અને ૮ બગી સાથે ગાજતે વાજતે શોભાયાત્રા યોજાશે
રિપોર્ટ -મહેશ સિંધવ -મોરબીમોરબીના ખોખરા હનુનમાનજીની જગ્યામાં આવતીકાલે તારીખ ૮ એપ્રિલના રોજ શ્રી રામ ક્થાનુંમાં કંકેશ્વરી…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા આયોજિત આપત્તિ પ્રતિભાવ – 2022 માટે ક્ષમતા નિર્માણ પરની વાર્ષિક કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ…
ગઢમાં ભાજપનાસ્થાપના દિવસે પ્રા.શાળાના બાળકોને સુપોષણ અભિયાન અંતર્ગત અમૂલ પૌષ્ટિક દુધ વિતરણ કરાયું
6 એપ્રિલ ભાજપના 42 માં સ્થાપના દિવસે પાલનપુર તાલુકાના ગઢ ગામની રાયકાદાદા નગર પ્રાથમિક શાળા ના…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન
મધ્યસ્થીકરણ( Mediation) અને ઈન્ફર્મેશન ટેકનોલોજી ( Information Technology) વિષય પર સત્ર યોજાશે. ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય…
ગુજરાત રેઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩ હજાર કરોડની લોન અપાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ- રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની બેઠક યોજાઇ દેશના…
અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નિર્માણ થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થશે
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આદ્યશક્તિ પીઠ અંબાજીમાં ચૈત્રી…
સદગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ વાંસદા ખાતે બે દિવસીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન
મધ્યપ્રદેશના રાજયપાલશ્રી મંગુભાઇ પટેલ તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં વાંસિયા તળાવ…
નવસારી ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા મેગા કેમ્પ યોજાયો
આયુષ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો નવસારીઃગુરુવારઃ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકારી…
” ઘર ” એક મૌલિક રચના..
(કવિ) : શ્રી પંકજ દરજી ‘શિલ્પી’—————————————————-હું પોતે જ પોતાનો પારકો થઈ કેમ રહું ?નિજ ઘરમાં જ…
