સમગ્ર દેશને સરકારની યોજનાઓનો લાભ મળે તેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાઈ છે – મંત્રીશ્રી…
January 7, 2024
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન NFSUના દ્વિતીય પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા
અમદાવાદ (ભરત ભોગાયતા) નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો દ્વિતીય પદવીદાન સમારોહ તા.6 જાન્યુઆરી, 2024ના રોજ NFSU…
ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યાલય પધાર્યા
ભગવાનબાપાનું ભાજપા ને યુવા અગ્રણી દિલીપ સંઘાણીને સમર્થન સાથે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી જાહેર કરવાના દિવસો યાદ…
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન અંતર્ગત ઘરે ઘરે અક્ષત આપવામાં આવ્યા
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન અંતર્ગત બોરમઠ ગામમાં આજરોજ અયોધ્યા થી આવેલ રામમંદિર…
કામરેજ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના ૨૨૦ આદિવાસી યુવાનો સાથે સંવાદ કરીને પ્રોત્સાહિત કર્યા
લાઈફ સ્કીલ, વ્યક્તિત્વ વિકાસ, ૨૧મી સદીનું યુવા ભારત અને આદિવાસીઓના કાનૂની હકો વિષે યુવાઓને માહિતગાર કરાયા…
આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટ,મયુર પટેલ માંડવી તાલુકાના તાલુકા પંચાયત ભવન ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં તાલુકા આયોજન…
સુરત જિલ્લામાં 52 દિવસ ચાલેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન
સમગ્ર સુરત જિલ્લામાં તા.15મી નવેમ્બર-2023થી આરંભાયેલી યાત્રાનું 5મી જાન્યુઆરીના રોજ ભવ્ય સમાપન થયું હતું. લગાતાર 52…
પ્રધાનમંત્રીએ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલું ભક્તિ ભજન ”શ્રી રામ ઘર આયે” શેર કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલું ભક્તિ ભજન “શ્રી રામ ઘર આયે” શેર કર્યું,…
પ્રધાનમંત્રી 8થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8-10 જાન્યુઆરી, 2023 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 9 જાન્યુઆરીનાં રોજ સવારે…
