નામો નવમતદતા સંમેલન મહુવાની કાછલ કોલેજ માં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના યુવા મોરચા દ્વારા યોજાયું

રિપોર્ટ, મયુર પટેલ સુરત જિલ્લાના મહુવા તાલુકા ખાતે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ સંમેલન મહુવાની કછલ…

મોવી ગામમાં આંગણવાડી નું લોકાર્પણ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું

મોવી ચારરસ્તા પર બસ સ્ટેશન નું ખાતમુહૂર્ત ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું…

ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય ને જાણ થતાં પોતાના ઉદાર સ્વભાવ માંટે ની ઓળખ ધરાવતા રીતેષવસાવા દ્વારા ૧૧૦૦૦/ ૧૧૦૦૦/ચેક પેટે આપીને માનવંતા મેહકાવી

નેત્રંગ તાલુકા નાં કવચીયા ખાતે બે ઘર માં આગ લાગતાં તમાંમ ઘર વખરી બળીને ખાક જેની…

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારે મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર ન્યૂ ખુર્જા-ન્યૂ રેવાડી વચ્ચે 173 કિલોમીટર લાંબા ડબલ લાઇન ઇલેક્ટ્રિફાઇડ સેક્શનનું લોકાર્પણ…

સુરત જિલ્લામાં તા.૧૪ જાન્યુઆરી થી તા.૨૨ જાન્યુઆરી જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો, મંદિરોમાં “વિશેષ સ્વચ્છતા અભિયાન” યોજાયું મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યોએ જોડાઈને જિલ્લાના ૨૫૮ મંદિરો સ્વચ્છ કર્યા

સુરતઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં સ્વચ્છતા હી…

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘પ્રદેશ બેઠક’ યોજાઈ

આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી…

“નમો નવમતદાતા સંમેલન”માં જે.એમ.ચૌધરી, કોલેજ, ગાંધીનગર ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિતિ રહી નવ મતદાતાને સંબોધન કર્યુ…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત “નમો નવમતદાતા સંમેલન”માં…

SCAM SCAM