મઢી-અમદાવાદ-ગાંધીનગર રૂટની નવી ૩ એસ.ટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિએ માંડવી એસ.ટી ડેપો ખાતેથી માંડવીથી મઢી-અમદાવાદ-ગાંધીનગર રૂટની નવી ૩ એસ.ટી…

અમરેલીમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અમરેલી સ્થિત ગજેરા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થિનીઓને જીવન મૂલ્યોના પાઠ શીખવાડ્યા

શિક્ષણમાં ભગવદ ગીતાના પાઠ દાખલ કરવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરતા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી,…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષક સંગઠનોના પદાધિકારીઓની બેઠક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે તમામ જિલ્લાઓમાં ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ…

મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત લીધી.

ગાયત્રી સંસ્કાર ધામમાં શ્રી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય,શ્રીકૃષ્ણ ગૌશાળા,હરિબા મહિલા કોલેજ તેમજ સંસ્થા દ્વારા અનેક સેવા પ્રવૃત્તિ…

આવતીકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાશે “ઉતિષ્ઠ ડાંગ” નો કાર્યક્રમ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ ૧૯૨૫ થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ…

અંકલેશ્વર તાલુકા ના નવા હરિપુરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષા ના નવમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર તાલુકા ના નવા હરિપુરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષા ના…

આણંદ જિલ્લા માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

સરકાર ની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવા તથા આ યોજના ઓ વિશે ની જાગરૂકતા જગાડવા ના…

આણંદ જિલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પેટલાદ ખાતે કરવામાં આવશે

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આ બેઠકમાં…

ડીસા શહેર માં નગરપાલિકા હોલ માં બીજેપી પ્રબુદ્ધ બેઠક યોજાઇ

ડીસા નગરપાલિકા હોલ માં ડીસા શહેર અને તાલુકા હોલ માં ભારતીય જનતા પાર્ટી ની પ્રથમ કારોબારી…

વાપીના ચણોદમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા અને ચોકનું મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ અનાવરણ કર્યુ

વિવેકાનંદજીનું મૂળ નામ નરેન્દ્ર હતું, તેમના વિચારો આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમાં ઉતર્યા છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વાપીના…

SCAM SCAM