કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીમરાણા ગામે નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરાયુ

રૂપારેલ નદી ઉપર રૂ.૩ કરોડ ૩૦લાખના ખર્ચે બ્રિજ નિર્માણ પામતા ગ્રામજનોની સુવિધામાં ઉમેરો થયો રાજ્યના કૃષિ,…

ગુરુકુલ વિદ્યામંદિર સુપાનો બાળ ખેલાડી ખેલમહાકુંભ નવસારી તાલુકા કક્ષાએ દોડ સ્પર્ધામાં પ્રથમયશ મુન્નાભાઈ યાદવ હવે જિલ્લા કક્ષાએ દોડ સ્પર્ધામાં ભાગ લેશે

રિપોર્ટ,મયુર પટેલ

ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલ શક્તિવંદન કાર્યક્રમ માં બનાસકાંઠા જિલ્લા મહિલામોરચા ની બહેનોએ આપી હાજરી

બનાસકાંઠા જિલ્લાના માં તાજેતરમાં રચાયેલ મહિલા મોરચો ખુબજ સક્રિય છે તેમાં જિલ્લા ના મહિલા મોરચા ના…

રૂ. ૪૧.૬૮ કરોડના ખર્ચ થી તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત

સિદ્ધપુર નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે રૂ. ૪૧.૬૮ કરોડના ખર્ચ થી…

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લાના મીડિયાના મિત્રોને માહિતી આપતા કેન્દ્રીય નાણાં રાજય મંત્રીશ્રી ડો. ભાગવત કરાડ

કેન્દ્રીય રાજય મંત્રીશ્રી ડો. ભાગવત કરાડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના કરેલા…

મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુર ખાતે શ્રી ગાયત્રી મંદિર, યજ્ઞશાળા અને શિવજી મંદિરની સફાઈ કરીને શ્રમદાન કર્યું.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાન પર દેશભરમાં…

માંડવી રિવરફ્રન્ટ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ભજન સંધ્યા યોજાઈ

રિપોર્ટ ,મયુર પટેલ રાજ્યના વન વિભાગ આયોજિત ભજનસંધ્યામાં સાધુ-સંતો સહિત નગરજનો ભજન, રામ-ધુનમાં થયા લીન અંબાજીથી…

‘વન સેતુ ચેતના યાત્રા’વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે – વન પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

‘વડાપ્રધાનશ્રીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે- આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી…

રામ રથયાત્રાને સફળ બનાવવા માટે કમર કસતા મહેશ કસાવાલા….

સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી…

૯૭ – સાવરકુંડલા/લીલીયા વિધાનસભાના મંદિરોમાં તેમજ અલગ અલગ જગ્યાઓમાં શ્રી રામને વધામણા કરવાના ભાગ રૂપે સફાઇ અભીયાન જોરશોરમાં : શ્રી કસવાલા

સાવરકુંડલા શહેર, ગ્રામ્ય અને લિલિયા તાલુકાના દરેક સમાજના રામભકતોએ ધારાસભ્યના સુચનને અગ્રતા આપી મંદિરોમાં સફાઇ હાથ…

SCAM SCAM