



અમિત વાકાણી-રાજકોટ
BAPS દ્વારા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ના ભાગ રૂપે ભારત ભરમાં ચાલી રહેલ વ્યસમુક્તિ અભિયાન અંતર્ગત સુત્રાપાડા સ્વામિનારાયણ મંદિર ના બાળકો તેમજ બાળ કાર્યકર દ્વારા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ 1600 લોકો ને વ્યસનમુક્તિ નો સંકલ્પ કરાવેલ, તેમજ સુત્રાપાડા માં દરેક વિસ્તાર માં રેલી અને કેમ્પ ના આયોજન દ્વારા લોકોને જાગૃત કરવામાં આવેલ.
