
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એપ્રિલ- ૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ આર્ટસ (એમ.એ.)સેમીસ્ટર-૪ના જાહેર થયેલ પરિણામમાં શ્રી ત્રિકમજી ચતવાણી આર્ટસ એન્ડ જે.વી. ગોકલ ટ્રસ્ટ કોમર્સ કોલેજ રાધનપુરના વિધાર્થી શિવરાજસિંહ યશપાલસિંહ વાઘેલા- દરબારગઢ થરાએ મુખ્ય વિષય અંગ્રેજીમાં ૨૦૦૦ ગુણમાંથી ૧૫૯૦ ગુણ મેળવી ૭૯.૫ ટકા સાથે ફસ્ટ ડીસ્ટીકશન કલાસમાં ઉતિર્ણ થતાં કાંકરેજ તાલુકાના થરા દરબારગઢનું ગૌરવ વધાર્યું છે.
