“રક્તદાન એજ મહાદાન, બચશે અનેક જીવ, થશે પુણ્યનું કામ.. !”

સંગઠનના તાંતણે વસેલ શક્તિ એવા મારા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કર્મશીલ કાર્યકર્તાઓના સ્મરણાર્થે સદગતના દિવ્ય આત્માને શાશ્વત મોક્ષ અને શ્રદ્ધાંજલિ રૂપે આયોજિત “રક્તદાન કેમ્પ” માં જીવન રક્ષણાત્મક રક્ત રૂપી આહુતિ આપનાર સૌ નિઃસ્વાર્થ રક્તદાતાઓનો જુસ્સો વધારી, નૈતિક ફરજના ભાગરૂપે સૌ યુવા-સ્વસ્થ્ય કાર્યકર્તાઓને નિયમિતપણે રક્તદાન કરવા અનુરોધ કરું છું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *