
નવસારીના જૈન સમાજના જતીન પ્રવીણ ચંદ્ર શાહ ને સુપુત્રી ચિરંજીવી રિધ્ધી શાહ નાની ઉંમરમાં અઠાઇ તપની કઠોળ તપસ્યા કરી પ્રભુ ભક્તિ કરી છે સતત આઠ દિવસ સુધી ચિરંજીવી રિધ્ધી શાહ એ માત્ર પાણી પર રહી અઠાઇ તપની આરાધના કરી છે તે નિમિત્તે તેના પારણા તેમના જૈન મુનિયો અને પરિવારના સભ્યો સગા સંબંધીઓના હાથે કરાવવામાં આવશે.
