વિરાર હોસ્પિટલમાં થયેલી આગ દુર્ઘટના ના કારણે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિરારની COVID-19 હોસ્પિટલમાં આગને કારણે મૃત્યુ થયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈજાગ્રસ્તોની વહેલી તંદુરસ્તીની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના વિરારમાં હોસ્પિટલમાં લાગેલી આગને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકો માટેના પ્રત્યેકના સંબંધીઓ માટે પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *