સુરત ના ધારાસભ્ય શ્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા રક્તદાતાઓ નું અભિવાદન તથા મુલાકાત લીધી

કમલમ દૈનિક, સંજય પટેલ

કોરોના ની આ વૈશ્વિક મહામારી માં રક્તની જરૂરિયાત ને પહોંચી વળવા માટે  સુરત ખાતે ઉમા ભવન દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમા ભવન ના હોદ્દેદારો સહિત કાર્યકર્તા ઓ એ રક્ત દાન માં સહભાગી થયા હતા આ પ્રોગ્રામ માં સુરત ના ધારાસભ્ય શ્રી હર્ષ ભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ એ તમામ પ્રજાજનો ને કોરોના ની મહામારી માં રક્ત ની જરૂરિયાત ને પહોંચી વળવા માટે લોકો ને દાન કરવા અપીલ કરી ઉપરાંત રક્તદાતા ઓનું અભિવાદન કર્યું હતું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM