સમચારો

સંસ્કૃતિની જાળવણીની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંભાળ રાખતા મહિલાકર્મીઓ

સાડી પર PPE કીટ પહેરીને ૮ મહિલાઓ દરરોજ ૮ કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં કરે છે દર્દીઓની…

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી

 નબળાઈ, શ્વાસમાં લેવામા તકલીફ, તાવ, કફ કે માનસિક તણાવ જેવી પોસ્ટ કોવીડ સમસ્યાઓથી ડર્યા વગર સાવધાનીપૂર્વક…

પાનખરે વસંત જેવા મનોબળથી કોરોનાને મ્હાત

ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત ૬૮ વર્ષના રસીલાબેન જાવિયા કહે…

અમદાવાદ જિલ્લાકક્ષાના માતા યશોદા એવોર્ડ થકી સાણંદના બે બહેનોને સન્માનિત કરાશે.

શ્રીમતી અલકાબહેન પટેલને શ્રેષ્ઠ કાર્યકર તરીકે રૂ. ૩૧,૦૦૦/- અને તેડાગર તરીકે શ્રીમતી હંસાબહેન રહેવરને રૂ. ૨૧,૦૦૦/-નો…

કોરોના મુક્ત રાજકોટ માટે સંકલ્પબધ્ધ સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ સ્થિત કાર્યરત કોવીડ-૧૯ હોસ્પિટલ

“કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ ઇમરજન્સી સારવાર સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ”…

દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર “રાણ” ખાતે હેલ્થકિઓસ્ક મશીન તથા સરકારના આરોગ્ય અને આઈ.સી.ડી.એસ.કાર્યકરોની તાલીમ આધારિત મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચિંગ.

તુષ્ટિ એ ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા ગાંધીનગર અને ગુજરાત સરકાર,નાયરા એનર્જી, જેએસઆઈઆર & ટી ઇન્ડિયા ફાઉન્ડેશન…

૧૮૧-કપરાડા વિધાનસભા વિસ્‍તારની પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાના અમલવારી માટે બેઠક મળી

વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા(અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્‍તારની પેટા ચૂંટણી ૩/૧૧/૨૦૨૦ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન આદર્શ…

સંજાણ ખાતે ફોરેસ્‍ટ થાણાનું લોકાર્પણ કરતા વન વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે બ્રિટીશ શાસન સમયનું ફોરેસ્‍ટ થાણાનું રૂા.૧૨ લાખના ખર્ચે નવીનીકરણ કરાતા…

ધોડીપાડા ખાતે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રીના હસ્‍તે ઉમરગામ તાલુકાના કોરોના વોરિયર્સનું સન્‍માન કરાયું

કોરોના મહામારીમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્રની સાથે આરોગ્‍યકર્મીઓ લોકોને કોરોનાથી રક્ષિત કરવા દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે.…

ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા.૨૧૭.૪૫ લાખ મંજુર ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના…

SCAM SCAM