સમચારો

રાજકોટ શહેર ભાજપ ધ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી અંતર્ગત પુષ્પાંજલી અર્પણ કરાઈ નિતીન ભારદ્વાજ , કમલેશ મિરાણી

શહેર ભાજપ ધ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી અંતર્ગત પુષ્પાંજલી અર્પણ કરાઈ નિતીન ભારદ્વાજ , કમલેશ મિરાણી…

ભાજપના સ્થાપક પ.દીનદયાળજીના જન્મદિવસે પુષ્પાંજલી કરવામાં આવી.

દીનદયાળજીનું અંત્યોદય માટેનું ચિંતન , પ્રકલ્પો પાર્ટીની મૂડી–નરેન્દ્ર સોની ભારતીય જનસંઘ ના સ્થાપક એવા પ. દીનદયાળજીની…

વડાપ્રધાનના જન્મદિને ૧૦૦૦ નાગરિકોનું ૨૦ કરોડ વિમાકવચનું પ્રીમિયમ ભાજપ મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની ચૂકવશે.

આ યોજનાનો લાભ ગરીબ મધ્યમવર્ગના તેમજ હોમગાર્ડ જવાનોને મળતા અકસ્માતના સંજોગોમાં મૃત્યુ તથા તેમના પરિવારને આર્થિક…

બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકાના પક્ષના ચૂંટાયેલા સભ્યો વગેરે દ્વારા મેઇન બજારમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય સાહેબના જન્મદિન નિમિતે પુષ્પાંજલિ અર્પણ

બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકાના પક્ષના ચૂંટાયેલા સભ્યો વગેરે દ્વારા મેઇન બજારમાં પંડિત…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનાં ૭૦માં જન્મદિવસ ની ઊજવણી પ્રસંગે ગાંધીધામ મતવિસ્તારમાં યોજવામાં આવેલ વિવિધ કાર્યક્રમો.

                   ભારતનાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૭૦માં જન્મદિવાસની ઊજવણી પ્રસંગે “સેવા સપ્તાહ” ઊજવણી અંતર્ગત ગાંધીધામ મતવિસ્તારનાં શહેરી તેમજ…

IFFIના 51મા સંસ્કરણ અંગે માહિતી અને પ્રસારણ મંત્રીનું પ્રેસ

20 નવેમ્બરથી 28 નવેમ્બર, 2020 સુધી ગોવામાં યોજાનારા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું 51મુ સંસ્કરણ 16 થી…

ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલનપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મહિન્દા રાજપક્ષે 26 સપ્ટેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે.

આ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન બંને નેતાઓને શ્રીલંકામાં સંસદીય ચૂંટણીઓ પછી ટૂંક સમયમાં દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક…

બે વાર પ્લાઝમા ડોનેટ કરી પ્લાઝમા ડોનર બની સર્વધર્મ સમભાવ સાર્થક કરતા જાવેદભાઈ પઠાણ

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ છે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજ્ય સરકારના ખાસ…

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મેં ડોકટરોને દર્દીઓને જમાડતા જોયા છે

કોરોના સંક્રમિત થયા બાદ પી.ડી.યુ.ની સારવારથીસ્વસ્થ થઈ પુન:ફરજ પર હાજર થયેલા રાજકોટના કર્મયોગીને થયો સિવિલના સંવેદનશીલ…

ટેકનોલોજી ક્ષેત્રે ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા આઇ-ક્રિએટ અને ઈઝરાયેલ વચ્ચે MOU થયા

આઇ-ક્રિએટ અને ઈઝરાયેલની સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ(SNC) ટેકનોલોજી અને ઈનોવેશનથી વર્તમાન સમસ્યાઓના ઉકેલની દિશામાં કામ કરશે અમદાવાદ…

SCAM SCAM