સુરત જિલ્લામાં તા.૧૪ જાન્યુઆરી થી તા.૨૨ જાન્યુઆરી જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો, મંદિરોમાં “વિશેષ સ્વચ્છતા અભિયાન” યોજાયું મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યોએ જોડાઈને જિલ્લાના ૨૫૮ મંદિરો સ્વચ્છ કર્યા
સુરતઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝું...