પૂનમબેન માડમ ના જન્મ દિવસે જામનગરના સાંસદનો પ્રેરક સેવાયજ્ઞ

દરિદ્ર નારાયણ ની જેમ જ દરદી નારાયણના ઉપયોગ માટે વખતોવખત સાધન સહાય કરતા પૂનમબેન માડમ સ્વ.હેમતભાઇ…

કચ્છના સંયુકત ઉપક્રમે જાહેર જનતા માટે વિના મુલ્યે સર્વ રોગ નિદાન અને સારવારના મેધા મેડીકલ કેમ્પનું માંડવી–મુંદરા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ દિપ પ્નાગ્ટય કરી મેડીકલ કેમ્પનું ઉદ્વધાટન

વડાપ્નધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહના છેલ્લા દિવસે એન્કરવાલા જનરલ હોસ્પિટલ, મુ.…

ભારત સરકારના કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત હિંદૂ યુવા વાહિની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર પાઠક ના નેતૃત્વ માં આણંદ જિલ્લા દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત પ્રોટીન પાવડરનું વિતરણ આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ અવસર પર હિંદૂ યુવા વાહિની આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક આગેવાનો અને આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યું હતું.

લાયજા હાઈસ્કુલ મધ્યે સેનેટરી નેપકીન મશીન અર્પણ કરાયું

માંડવી તાલુકાના પ્રગતિશીલ ગામ લાયજાની હાઈસ્કુલ મધ્યે રોટરી ક્લબ ઓફ માંડવી દ્વારા સેનેટરી નેપકીન મશીન આપવામાં…

માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા થેલેસેમિયાના મેજર દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું…

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની ઉજવણી ને અનુલક્શી ને સેવા એજ સમર્પણ અંતર્ગત…

માંડવી બીચ મેઈન રોડ પર પ્રવાસીઓ ને આવકાર આપતા હોર્ડિંગ નું નગર અધ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી ના હસ્તે અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું.

જાયન્ટ સાહેલી ગૃપ-માંડવી ના માધ્યમથી અને દાતાશ્રી વિભાબેન કૈલાસભાઈ ઓઝા ના સૌજન્યથી માંડવી બીચ મેઈન રોડ…

આહવા ખાતે યોજાઇ ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

ડાંગ જિલ્લામા ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફેઝ-૨’ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિના મૂલ્યે ગેસ જોડાણ અપાશે જિલ્લાના…

મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્રો પર વિવિધ કાર્યક્રમો યોજાયા

કિશોરીઓને સુક્ષ્મ પોષક તત્વોના ઉપયોગ તેમજ વિવિધ વાનગીઓ અંગે માર્ગદર્શન અપાયું મહેશ ડી સિંધવ મોરબી મોરબી…

નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ કેબિનેટ કક્ષાના નાણા વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ…

દેશને ‘એકાત્મક માનવવાદ’નો વિચાર એ પંડિત દિનદયાલજીની શ્રેષ્ઠતમ દેન છે.:પ્રદિપભાઇ ખીમાણી

(૧)  જ.તા. ૨૫-૯-૧૯૧૬ મથુરા જીલ્લાના “નગલા ચંદ્રભાન” નામના ગામમાં થયો. સ્વ. તા. ૧૧-૨-૧૯૬૮ મુગલસરાઈ રેલ્વે સ્ટેશન     …

SCAM SCAM