શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિ. નાં અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવલે અને એમની ટીમ હાજર રહી આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આવા ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું .

એસ.એસ.જી. હોસ્પિટલનાં ઓડિટોરિયમમાં તારીખ- 8/1/2022, શનિવારે આપણાં દેશનાં સ્વાતંત્ર્ય સેનાનીઓ – ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, ભગતસિંહ,…

માંડવીમાં પશ્ચિમ કચ્છના ચૂંટાયેલા ગોસ્વામી સરપંચોનું સન્માન કરવામાં આવ્યો

 સરપંચોએ સૌપ્રથમ વખત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું તે અમારા માટે યાદગાર  રહેશે  કમલમ માંડવી માંડવી…

માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટે નેચરકયોર પણ મહત્વપુર્ણ -ડો. નીમાબેન આચાર્ય

બિદડા સર્વોદય ટ્રસ્ટ કે.એમ.પટેલ આરોગ્યધામમાં ૪૮માં મેડીકલ સર્જીકલ કેમ્પમાં અધ્યક્ષાની પ્રેરક ઉપસ્થિત ભુજ, સોમવાર; વિધાનસભા અધ્યક્ષાશ્રી…

રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય શ્રી શિવાનંદ સરસ્વતીજીના જન્મ શતાબ્દી મહોત્સવની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ..

પરમ પૂજ્ય શિવાનંદજી મહારાજ સમગ્ર સાધુ સમાજ ના ભિષ્મ પિતામાહ છે : સંતો 1925 માં આર…

મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવને જોખમમાં નાખવાના પંજાબની કોંગ્રેસ સરકારે કરેલા દુષ્પ્રયાસના વિરોધમાં ‘મૌન ધરણા’નો કાર્યક્રમ યોજાયો.

દેશના સમસ્ત દલિત, પીડિત, શોષિતોના મસીહા એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુની કામના કરાઈ. કોંગ્રેસની નિન્મ રાજનીતિને…

આહવા ડાંગ તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી દિપક પીમ્પ્લે દ્વારા મામલતદાર સાહેબ ને ઈટના ગેરકાયદેસર ચાલતા ભઠા બંધ કરવા માટે પ્રાંત અધિકારી સાહેબને આવેદન આપવામાં આવ્યું

મળતી માહિતી અનુસાર ડાંગમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર ઈટ ના ભઠાઓ આવેલ છે પરંતુ ડાંગ ફોરેસ્ટ કે…

રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લેતાં એડ્વોકેટ ડૉ. ડી.બી. દેસાઇ

તાજેતરમાં ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબની, સીએમ હાઉસ-ગાંધીનગર મુકામે, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ડો.ડી.બી.દેસાઇ મારફતે…

કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાં કોરાનાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા નર્મદા જિલ્લો સજ્જ

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, પ્રભારી સચિવ શ્રીમતી પી.ભારથીના સબળ નેતૃત્વ અને અસરકારક માર્ગદર્શન હેઠળ નર્મદા…

સાવરકુંડલા આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટ લાઈન વર્કસ ને કોરોના વેકસીન નો ત્રીજો ડોઝ પ્રિકોશન આપવાનું ચાલુ કરવામાં આવ્યું.

– સાવરકુંડલા આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટ લાઈન વર્કસ તરીકે કામગીરી કરતા કર્મચારી ઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી…

અરવલ્લી જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે જિલ્લા આરોગ્યતંત્રની તૈયારી અંગે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

કોરોના સામેની તકેદારી જ જીવનરક્ષક સાબિત થશે. – મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણના દિન-પ્રતિદિન…

SCAM SCAM