સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે રિદ્ધિ, સિદ્ધિ યશ અને સમૃદ્ધિના દાતા શ્રીગણેશજીની ઇકોફ્રેંડલી પ્રતિમાનું સ્થાપન અને પૂજન…
September 3, 2022
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની ભરૂચ જિલ્લાની બેઠક યોજાઇ.
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ ભરૂચ કલેકટર ઓફિસ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડની ભરૂચ બેઠક યોજવામા આવી.જેમાં આગમી…
SOU-એકતાનગર ખાતે IHCL ગૃપ (ટાટા ગૃપ) દ્વારા નિર્માણ પામનાર નવીન બે હોટલોનું કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ.જયશંકરના હસ્તે થયેલું ખાતમુહુર્ત : મંત્રીશ્રીએ ખાતમુહુર્ત તકતીનું કર્યું અનાવરણ
વિવાન્તા (VIVANTA) અને જીંજર (GINGER) હોટલના નિર્માણથી એકતાનગરની પ્રગતિ અને પરિવર્તનની ગતિ પકડાશે શૈશવ રાવ
૧૯મી સદીના પ્રભાવી સમાજ સુધારક રાજા રામમોહનરાયનું સ્ત્રી સશક્તિકારણ માટે અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમની ૨૫૦મી જન્મ જયંતીએ જીવન કવનને યાદ કરી બોધપાઠ લઈએ ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી
હિંમત હાઇસ્કુલ હિંમતનગર ખાતેથી રાજારામ મોહન રાય ની ૨૫૦મી જન્મ જયંતી નિમિત્તે વિશાળ મહિલા સશક્તિકરણ અંગેની…
રોટરી ક્લબ હિંમતનગર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામો સ્નેહ સેવા કુટીર નો પ્રારંભ થયો
અંબાજી જતા પદયાત્રીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપની પણ વ્યવસ્થા રોટરી ક્લબ હિંમતનગર દ્વારા અંબાજી જતા પદયાત્રી…
વડોદરા LIC ના લીંડીગ ડેવલોપમેન્ટ ઓફિસર અને નામાંકિત સામાજિક કાર્યકર અરુણ રાજ દ્વારા કાયૅકમ વિશે ની જાણકારી આપવામાં આવી
રિપોર્ટ : ચિરાગ પાંડેય એશિયાની નંબર 1 લાઈફ ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસી ઓફ ઈન્ડિયા ને 66 વર્ષ…
અંકલેશ્વર તાલુકાના દિવા ગામ ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ.
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ ગુજરાત સરકાર દ્વારા નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણ માટે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ…
ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ અંકલેશ્વર-હાંસોટ અને જંબુસર વિધાનસભાની બેઠક યોજી ચુંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ અંકલેશ્વર શહેર ખાતે આજરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભામા આવતા ચાર મંડલના શક્તિ કેન્દ્ર સંયોજક,…
