September 11, 2022
સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ
અમદાવાદ શહેરમાં સાયન્સસિટી ખાતે આયોજિત બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ કેન્દ્રીય સાયન્સ એન્ડ…
શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા ઉંડા દુખની લાગણી વ્યક્ત કરતા પરીમલ નથવાણી
જામનગર ( ભરત ભોગાયતા) શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા રીલાયન્સ ઇન્ડ. લી. ના ડાયરેક્ટર ( કોર્પોરેટ…
દિગ્વિજય દિવસ નિમિત્તે આયોજિત યુવા અધિવેશન કાર્યક્રમ,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અંકલેશ્વર ખાતે ઓનલાઇન નિહાળ્યો.
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ 11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકાગો ખાતેની ધર્મસભામા સ્વામી વિવેકાનંદજીએ કરેલા ભાષણ દ્વારા વિશ્વ…
કેન્દ્રીય નિતી આયોગના મુખ્ય કારોબારી અધિકારીશ્રી (CEO) શ્રી પરમેશ્વરમ અય્યરે એકતાનગર (કેવડીયા કોલોની) સરકીટ હાઉસ ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા અને દાહોદ જિલ્લા પ્રસાશન સાથે યોજેલી સમીક્ષા બેઠક
શૈશવ રાવ નીતિ આયોગના પેરામીટર્સ મુજબ શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સિંચાઇ, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સિયલ ઈન્કલુઝન સહિત…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતમાં અમરેલી ખાતે સહકાર સંમેલન – અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની એજીએમને સંબોધન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના અમરેલીમાં સહકાર સંમેલન -અમરેલી જિલ્લાની મુખ્ય…
મહુવા તાલુકામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય યુવા સંવાદ દ્વારા સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિનની ઉજવણી કરવામાં આવી..
રિપોર્ટ, મયુર પટેલ ગુજરાત રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ…
તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી.
શૈશવ રાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના મહેસુસ થઇ છે,આવો અનુભવ…
દેડીયાપાડા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાની ઉપસ્થિતિમાં “વિશ્વાસથી વિકાસયાત્રા” નો કાર્યક્રમ યોજાશે
શૈશવ.રાવ અંદાજે રૂા.૬.૮૫ કરોડથી વધુની રકમના ખર્ચે ૫૦૩ જેટલા વિકાસ કામોનું થનારું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજપીપલામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે “વિશ્વાસથી વિકાસયાત્રા” નો રાજપીપલા પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાશે
શૈશવ. રાવ અંદાજે રૂા.૬.૬૬ કરોડથી વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિવિધ વિકાસ કામોનું થનારું લોકાર્પણ-ખાતમુહૂર્ત
