September 25, 2022
ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમિત્તે વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
દેશના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના…
કરછ યુનિર્વિસટી જૈન સ્ટડી સેન્ટર તથા આઇ. એ .એસ સ્ટડી સેન્ટર ના નુતન ભવન માટે મળ્યુ ૯૫ લાખ નુ માતબર દાન
તપાગરછાધિપતી શ્રી મનોહરકિર્તીસાગર સૂરીજી ના ૯૫ માં જન્મ દિને હિતેશભાઈ ખંડોરે સમગ્ર કચ્છ ના યુવાનો તથા…
માધાપર દ્વારા છેલ્લા 21 વર્ષોથી અવિરત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન
જય શ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા છેલ્લા 21 વર્ષોથી અવિરત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે…
સુરત બારડોલી ખાતે નિશુલ્ક મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
બારડોલી — સંજય પટેલદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાનશ્રી દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી…
આયુષ દાન અને નેત્રદાન સૌથી મોટી સેવા છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્ય
લાયન્સ ક્લબ ઓફ માધાપર દ્વારા ભુજ લાયન્સ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે…
પંડિત દિન દયા ઉપાધ્યાય નો જન્મદિવસ તથા મન કી બાત નો કાર્યક્રમ તથા ટિફિન બેઠકનો કાર્યક્રમ યોજાયો
મહેશ ડી સિઘવ કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ ૨૫ સપ્ટેમ્બર રવીવારના રોજ મોરબી શહેર ભાજપ દ્વારા…
યુનાઇટેડ 24 ક્રિકેટ ટુર્નામેન્ટ ખંભાતના યુપીએલ ક્રિકેટ ઓકસન 2022
રિપોર્ટ : બીના પટેલ યુનાઇટેડ 24 ક્રિકેટ ટુર્નામેન્ટ ખંભાતના યુપીએલ ક્રિકેટ ઓકસન 2022 પ્રસંગે ધારાસભ્યશ્રી મયુરભાઈ…
આણંદ જિલ્લા ના ઉમરેઠ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી નો મન કી બાત કાર્યક્રમ રાખવામાં આવ્યો
રિપોર્ટ : બીના પટેલ 25 સપ્ટેમ્બર ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો “મન કી…
