પ્રધાનમંત્રીએ કારગિલમાં સશસ્ત્ર દળો સાથે દિવાળીની ઉજવણી કરી

સશસ્ત્ર દળો સાથે દિવાળી વિતાવવાની તેમની પરંપરાને જાળવી રાખીને, પ્રધાનમંત્રીએ આ દિવાળી કારગિલમાં દળો સાથે વિતાવી…

રણાસણ ગામમાં કાળીચૌદશના શુભ દિવસે અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિનું નવીનીકરણ તથા દેવાધિદેવ મહાદેવની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો.

ગ્રામજનોનો સધિયારો સાથથી બંજર હાલતમાં મુક્તિધામ હતું , જેમાં વૃક્ષારોપણ ,નાનું-મોટુ સમારકામ પૂર્ણ કરી ભગવાન ભોલેનાથની…

શહેર અને બંને જિલ્લાભરના નાગરીકોની સલામતિની ચિંતાકરતુ ડીઝાસ્ટર મેનેજમેન્ટ-ERC

ફટાકડા સહિત દિવડા રોશની શોર્ટ સરકીટ ધુમાડા અવાજથી ચેતવુ સારૂ તેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના…

ઝુંડાલ ખાતે વોર્ડ નં. ૧૧ ના પ્રભારી શ્રી વાસુભાઈ પટેલની અધ્યક્ષતામાં આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમોની રૂપરેખા તેમજ વ્યવસ્થાલક્ષી બેઠકનું આયોજન

ભાજપા કાર્યાલય ઝુંડાલ ખાતે વોર્ડ નં. ૧૧ ના પ્રભારી શ્રી વાસુભાઈ પટેલની અધ્યક્ષતામાં આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમોની…

ડોક્ટર શ્રી કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી પેનકેક સિલાટ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ શ્રીનગર ખાતે સિનિયર એન્ડ માસ્ટર નેશનલ પેનકેક સિલાટ ચેમ્પિયનશિપ 2020 માં સુરતની ખ્યાતિ ગામિતએ 85 K.G કેટેગરી મા સિલ્વર મેડલ મેળવીને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.

ડોક્ટર શ્રી કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી પેનકેક સિલાટ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ શ્રીનગર ખાતે સિનિયર એન્ડ માસ્ટર નેશનલ…

વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની ઉપસ્તિથીમાં શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે નૂતનવર્ષે શ્રી પ્રભુસુખાર્થે ભવ્ય અન્નકુટ મનોરથના દર્શન થશે.

રિપોર્ટ : ચિરાગ પાંડેય વડોદરા• શહેરના માંજલપુર વિસ્તારમાં અનેક વર્ષોથી ધાર્મિક,સાંસ્કૃતિક એવમ સામાજિક તથા માનવતાલક્ષી કાર્યોની…

રાજકોટમાં રાજયકક્ષાનો સૂર્યગ્રહણ નિદર્શન કાર્યક્રમ યોજાશે

સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો – રાજયમાં ગ્રહણ સંબંધી અંધવિશ્વાસ સાામે વિજ્ઞાન જાથા જાગૃતિ કાર્યક્રમો આપશે.– ગ્રહણના…

રાજયના ૧૦૧૦ નગરોમાં કાળીચૌદશ સામે જાગૃતિના કાર્યક્રમો જાથાએ સંપન્ન કર્યા

ભારતના લોકોની અધોગતિના કારણમાં કુરિવાજ, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા… જયંત પંડયા – રાજયના સ્મશાનની મુલાકાત કરી જાગૃતોએ જાથાને…

SCAM SCAM