મોરબી પુલ હોનારત: મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં આજે શોક જાહેર કરાયો રિપોર્ટ : ચિરાગ પાંડેય…
November 2, 2022
આણંદ જિલ્લા નાં સાંસદ મિતેશભાઇ પટેલ ના સતત પ્રયત્નો થી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે બાયપાસ રોડ નું ખાત મુર્હૂત
રિપોર્ટ : બીના પટેલ આણંદમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવા હેતુ થી સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ…
ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસોથી ખેડૂતોને વળતર મળતા ખેડુતોમા આનંદ..
ભરૂચ જિલ્લામાથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં પુનગામને એકરે 1.67 કરોડનો આર્બીટ્રેટર દ્વારા આર્બીટ્રેશન એવોર્ડ…
રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનાં પ્રારંભે મોરબીની દુર્ઘટનામાં ભોગ…
મોરબીની દુર્ઘટનામા જીવ ગુમાવનારા નાગરિકોને ડાંગ જિલ્લા વહીવટી તંત્રે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી ;
રીપોર્ટ ડાંગ અમરનાથ્ જગતાપ્ આહવા: તા: 2: મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામા જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને ડાંગ…
પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્ણાટક રાજ્યના વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના…
વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિએ મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી, પ્નાદેશિક કચેરી, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦…
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ચાર મંડલમા યુવા મોરચા દ્વારા મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ અને પ્રાર્થના કરાઈ
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકા, હાંસોટ તાલુકા, અંકલેશ્વર નોટીફાઇડ ભાજપ યુવા મોરચા દ્વારા મોરબી…
મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય જોવા મળશે
”મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો” – એશિયા, ઓસ્ટે્રલિયા, પેસિફિક અને અમેરિકામાં અદ્દભુત જોવા મળશે.– ખગ્રાસ…
ડૉ ગુલાબ ચંદ પટેલ સંત કબીર સાહિત્ય અવોર્ડ થી ગુજરાત સરકાર ના મંત્રી શ્રી પ્રદીપ પરમાર દ્વારા સન્માનિત
ગાંધીનગર ખાતે રહેતા અને હાલ માં અનેક હિન્દી ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ માં પણ કામ જોડાઈ સાહિત્ય…
