સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હિન્દી ફિલ્મને ગુજરાતમાં કરમુક્તિ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્ય ગાથા રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઇતિહાસને ઊજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *