આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપી

ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન અંતર્ગત આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરનીયા અને વાછીયેલ ગામ ખાતે ખાટલા બેઠક યોજાઈ જેમાં આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *