મહાત્મા મંદિર,ગાંધીનગર, ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા માં વોર્ડ ૧૧ ના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓએ હાજરી આપેલ.

કમલમ્ ન્યુઝ
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨, મહાત્મા મંદિર,ગાંધીનગર, ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેકા ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા – રાજ્યકક્ષાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતા મુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમમાં વોર્ડ ૧૧ ના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓએ હાજરી આપેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *