







મનુભાઈ નાયી હિંમતનગર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર પ્રેરિત વિશ્વભારતી એ કેશન સંસ્થાન સંચાલિત એમ.એમ.ચૌધરી આર્ટ્સ કોલેજ,રાજેન્દ્રનગર આયોજિત, વિધકાનંદ કેન્દ્ર(કન્યાકુમારી) કર્ણાવતી વિભાગ, અનબા કોલેજ ઓફ અજ્યુકેશન અને સહયોગ કુકયજ્ઞ ટ્રસ્ટના સહકારથી “યુનિવર્સિટી કક્ષાની સ્વામી વિવેકાનંદના વિચારો અન્વયે ચિંતન શિબિર” યોજાઈ હતી. આ ચિંતન શિબિર માં હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વિનેન્દ્ધસિહ ઝાલાએ વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદ ના પ્રેરક પ્રસંગો જણાવી પ્રેરક ઉદબોધન કર્યું હતું. સ્વામી વિવેકાનંદજી ને પ્રતિમાને ફુલહાર પહેરાવી વંદન કર્યાં હતાં.
